GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યની ધારાસભાએ ___ ને સંલગ્ન જોગવાઈઓ કરી શકે. ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો મહિલાઓ માટે અનામત બેઠકો આપેલ તમામ ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો મહિલાઓ માટે અનામત બેઠકો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. વાયનાડ (Wynad) પેરામ્બૂદૂર (Perambudur) ક્યુનો (Kuno) આપેલ પૈકી કોઈ નહીં વાયનાડ (Wynad) પેરામ્બૂદૂર (Perambudur) ક્યુનો (Kuno) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) DIPCOVAN-COVID 19 એન્ટીબોડી તપાસ કીટ ___ દ્વારા વિકસાવવામાં આવી. National Institute of Virology Indian Institute of Science DRDO IIT મદ્રાસ National Institute of Virology Indian Institute of Science DRDO IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ બંને સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ બંને સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP