ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ગ્રામ્યલક્ષ્મી
જયંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રાગ-નરસિંહ યુગ
સમન્વય યુગ
સુધારક યુગ
ભક્તિયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે
સબ કા માલીક એક
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

ધ્રુવ ભટ્ટ
મકરંદ દવે
અબ્બાસ વાસી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP