Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ઝંઝાવાત
દિવ્યચક્ષુ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
રામજી ભા, રૂખી : દરિયાલાલ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP