ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ઝંઝાવાત
ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

મહીપતરામ
સયાજીરાવ ગાયકવાડ
સ્વામી આનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

મહર્ષિ કપિલે
સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP