ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

રણછોડભાઈ ઉદયરામ દવે
મૂળશંકર મુલાણી
દર્શક
ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઇન્ડિયન ઓપિનિયન
યંગ ઈન્ડિયા
હરિજન અને હરિબંધુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP