ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિરૂદ્ધ શ્રાવણી સાતમ કમળના તંતુ પ્રથા અનિરૂદ્ધ શ્રાવણી સાતમ કમળના તંતુ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા નટવરલાલ બુચ પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP