ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

કોઈને કામ આવવું
સારૂં નરસું સૌ સરખું હોવું
ભાજી અને મૂળા બરાબર હોવા
બધાની દરકાર કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP