ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી કરસનદાસ માણેક દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર રસખાન સૂરદાસ બિહારી કબીર રસખાન સૂરદાસ બિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP