ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ઔદ્યોગિક કામદારો લોકો મજૂરો ગાંધીજી ઔદ્યોગિક કામદારો લોકો મજૂરો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? કુમાર મંગળસિંહજી વનરાજ માળી મનહર પરમાર સનત ઠાકર કુમાર મંગળસિંહજી વનરાજ માળી મનહર પરમાર સનત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP