Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડ - 1860 નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી ?

અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
જમ્મુ અને કાશ્મીર
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3, 4
2, 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દાતનું બાહ્ય આવરણ કયા ત્તત્વનું બનેલું હોય છે ?

કેલ્શિયમ ફોસ્ફેટ
ક્લોરીન
કેલ્સાઈટ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ?

ભોગીલાલ ગાંધી
બરકતઅલી વિરાણી
કિશનસિંહ ચાવડા
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP