Gujarat Police Constable Practice MCQ Part - 3
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઇ.પી.સી.- 1860 ની કઈ કલમ લાગુ પડે છે ?

462
461
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હુલ્લડ એ ___

રાજય વિરૂધ્ધનો ગુનો છે.
આપેલ પૈકી એક પણ નહીં
જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

કલકત્તા
દિલ્હી
મદ્રાસ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

હિલગાર્ડ એટકિનસન
વોટસન
એચ.ઇ.ગેરેટ
સી.ટી મોર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP