Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
પ્રાચીના
વિશ્વશાંતિ
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ?

પ્રતિષ્ઠાને કે મિલકતને
કોઇપણ વ્યકિતના શરીરને
આપેલ તમામ
મનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP