ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
દરિયાખાનનો ઘુમ્મટ
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

ઝમઝીર જામવાળા
સિધ્ધપુર
કાવી કંબોઇ
શુકલતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP