ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

સયાજીરાવ ગાયકવાડ
જામ સતાજી
ખંડેરાવ ગાયકવાડ
જામ દિગ્વિજયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

નર્મદા
મહી
તાપી
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?

નર્મદ
દલપતરામ
દુર્ગારામ મહેતા
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP