ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
સીદી સૈયદની જાળી
દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

શ્રી શ્રી રવિશંકર
પંડિત રવિશંકર
રવિશંકર મહારાજ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP