GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ? આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? નાણા મંત્રાલય નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) ભારતીય રિઝર્વ બેંક નાણા મંત્રાલય નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે. કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સતત ઓડીટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે. તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે. જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે. તે મોંઘુ છે. તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે. તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે. જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે. તે મોંઘુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ? આપેલ તમામ અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત ગ્રાહકોની પસંદગીઓ ગ્રાહકોની આવક આપેલ તમામ અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત ગ્રાહકોની પસંદગીઓ ગ્રાહકોની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. આપેલ તમામ એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP