ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? તખતસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી વખતસિંહજી તખતસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી વખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સોલંકી મૌર્ય પરમાર સૈન્ધવ સોલંકી મૌર્ય પરમાર સૈન્ધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? મહાત્મા ગાંધી મોરારજી દેસાઈ શામળદાસ ગાંધી સરદાર પટેલ મહાત્મા ગાંધી મોરારજી દેસાઈ શામળદાસ ગાંધી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? વીર ધવલ કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP