ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? વખતસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી તખતસિંહજી વખતસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ભાવનગર ખંભાત ભરૂચ કચ્છ ભાવનગર ખંભાત ભરૂચ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા'કવાત રા’દેઘણ રા'માંડલિક રા'નવઘણ રા'કવાત રા’દેઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? કુમારપાળ દેવસૂરિ વિસલદેવ ભીમદેવ પહેલો કુમારપાળ દેવસૂરિ વિસલદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? કચ્છ પાલનપુર સુરત ભાવનગર કચ્છ પાલનપુર સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP