ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?

ભાવસિંહજી
જશવંતસિંહજી
વખતસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP