GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.
સૂચિ-I અભિગમ
x. ડીવીડન્ડ કિંમત અભિગમ
y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ
z. કિંમત કમાણી અભિગમ
સૂચિ-II સૂત્ર
i. E / P
ii. D / P + g
iii. D / P
જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર

x - i, y - ii, z - iii
x - ii, y - i, z - iii
x - iii, y - ii, z - i
x - ii, y - iii, z - i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી.
કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે.
કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે.
કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પુરા પાડે છે કે જે GST હેઠળ નોંધાયેલી છે. ત્યારે GST ચૂકવવાની જવાબદેહિતા કોની છે ?

ખેડૂતની
તમાકુના પાન વેચનારની
આપેલ પૈકી એક પણ નહીં
રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિશ્ચિત સમકક્ષ અભિગમમાં, નિશ્ચિત સમકક્ષ પરિબળ (CE Factro) જુદા-જુદા વર્ષો માટે ___

આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય રીતે ઘટે છે.
સામાન્ય રીતે સમાન રહે છે.
સામાન્ય રીતે વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે –

વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં
વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP