ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? રતિભાઈ જોષી ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની અજય પટેલ રતિભાઈ જોષી ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની અજય પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? મલ્લિનાથ અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ મલ્લિનાથ અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. શિવવાદ બૌદ્ધ વૈષ્ણવવાદ એક પણ નહીં શિવવાદ બૌદ્ધ વૈષ્ણવવાદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP