ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

ગોવિંદભાઈ રાવલ
રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની
અજય પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

તૈમુર
અલાઉદ્દીન ખીલજી
ચંગીઝખાન
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

રણછોડભાઈ દવે
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP