ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? સુરેશભાઈ સોની રતિભાઈ જોષી અજય પટેલ ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની રતિભાઈ જોષી અજય પટેલ ગોવિંદભાઈ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 9 થી 10% 2 થી 4% 7 થી 8% 5 થી 6% 9 થી 10% 2 થી 4% 7 થી 8% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP