ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

અજય પટેલ
ગોવિંદભાઈ રાવલ
રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ?

મુઝફ્ફરશાહ
કુત્બુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

હરિભાઈ પંચાલ
લક્ષ્મીદાસ
સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

c-i, b-ii, a-iii, d-iv
b-i, d-ii, a-iii, c-iv
c-i, a-ii, d-iii, b-iv
b-i, a-ii, d-iii, c-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને
કલ્યાણજી મહેતા
અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP