ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો
શામળાજીનો મેળો
શિવરાત્રીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

હાજી મહમ્મદ અલ્લારખિયાએ
રવિશંકર રાવળ
કનૈયાલાલ મુનશી
નામદાર આગાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP