ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? સુંદરજી બેટાઈ નાથાલાલ દવે નિરંજન ભગત રમેશ પારેખ સુંદરજી બેટાઈ નાથાલાલ દવે નિરંજન ભગત રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP