ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શામળાજીનો મેળો
શિવરાત્રીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

આગંતુક
તરંગીનું સ્વપ્ન
તહોમતનામું
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

દલપતરામ
મનસુખરામ ત્રિપાઠી
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP