ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? કાન્ત કલાપી નર્મદ સ્નેહરશ્મિ કાન્ત કલાપી નર્મદ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો રાગ' 'મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ નાનાભાઈ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ રમેશ પારેખ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ ન્હાનાલાલ રમેશ પારેખ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP