ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો
શિવરાત્રીનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો રાગ'
'મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'
'મારો રાગ મારો અસબાબ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP