ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

રવિશંકર મહારાજ
નાનાભાઈ ભટ્ટ
પરીક્ષિણ મજુમદાર
મનુભાઈ પંચોળી દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

ફાગણ માસમાં
વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે
શિયાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?

સુગમ સંગીત
શાસ્ત્રીય સંગીત
લોકસંગીત
ફિલ્મી ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP