નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 210 રૂ. 250 રૂ. 300 રૂ. 230 રૂ. 210 રૂ. 250 રૂ. 300 રૂ. 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 12(1/3)% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 10% 12(1/3)% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 1337માં વેચવાથી 4½% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1352 રૂ. 1400 રૂ. 1390 રૂ. 1341½ રૂ. 1352 રૂ. 1400 રૂ. 1390 રૂ. 1341½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 25 11(1/9) 20 33(1/3) 25 11(1/9) 20 33(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 410 360 140 390 410 360 140 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 386 રૂ. 396,50 રૂ. 414 રૂ. 403,50 રૂ. 386 રૂ. 396,50 રૂ. 414 રૂ. 403,50 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP