ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનોહર ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
નાથાલાલ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

જખનો મેળો
રાપરદેવનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
રવેચીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

માઘ નવરાત્રી
અષાઢી નવરાત્રી
આસો નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP