ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

જામનગર
પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?

જયશંકર સુંદરી
મલ્લિકા સારાભાઈ
મૃણાલિની સારાભાઇ
સ્મિતા શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP