ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 60% 40% 50% 70% 60% 40% 50% 70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મરાઠા મૈત્રક વાઘેલા સલ્તનત મરાઠા મૈત્રક વાઘેલા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? નીઝામુદ્દીન અહમદ મુનીમખાન અસફખાન ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા નીઝામુદ્દીન અહમદ મુનીમખાન અસફખાન ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત રામગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત રામગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી દયાશંકર દવે રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી દયાશંકર દવે રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP