ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

c-i, a-ii, d-iii, b-iv
b-i, a-ii, d-iii, c-iv
c-i, b-ii, a-iii, d-iv
b-i, d-ii, a-iii, c-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ?

પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.
પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP