ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? હરકોઈબાઈ અને રાકમબાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વલભી સોમનાથ સિદ્ધપુર વડનગર વલભી સોમનાથ સિદ્ધપુર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? અહમદશાહ મુઝફ્ફર -II બહાદુરશાહ મહંમદ બેગડા અહમદશાહ મુઝફ્ફર -II બહાદુરશાહ મહંમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? દારા - શુકોહ શાહજહાં મુરદબક્ષ અકબર દારા - શુકોહ શાહજહાં મુરદબક્ષ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP