ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

જામનગરના દિગ્વીજયસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
ગોંડલના ભગવતસિંહજી
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

અંબાલાલ સાકરલાલ દેસાઈ
કૃપાશંકર પંડિત
ચતુરભાઈ પટેલ
ગોકળદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP