ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી કુમારપાલ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી કુમારપાલ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? પ્રવીણ લહેરી આર. એમ. પટેલ ડૉ.પી.કે.દાસ કૈલાશનાથન પ્રવીણ લહેરી આર. એમ. પટેલ ડૉ.પી.કે.દાસ કૈલાશનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? આરી ભરત કાઠી ભરત મહાજન ભરત કણબી ભરત આરી ભરત કાઠી ભરત મહાજન ભરત કણબી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP