ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? વાઘેલા સલ્તનત મરાઠા મૈત્રક વાઘેલા સલ્તનત મરાઠા મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ? 1958 1956 1953 1952 1958 1956 1953 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ વીર નર્મદ ઉમાશંકર જોષી ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ વીર નર્મદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I ઘટોત્કચ કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP