ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા બ્રિટિશ સાંસદ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા બ્રિટિશ સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. કૉર્નવૉલીસ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? સર સી. શંરણનાયર વ્યોમેશચંદ્ર બેનરજી બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી સર સી. શંરણનાયર વ્યોમેશચંદ્ર બેનરજી બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? ખજૂરાહો છત્રી માંડુ સાંચી ખજૂરાહો છત્રી માંડુ સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP