ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જર્મની ઈટલી જાપાન ચીન જર્મની ઈટલી જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP