ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? માટંગામુની સોમદેવ શ્રીહર્ષ કાલીદાસ માટંગામુની સોમદેવ શ્રીહર્ષ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. પર્શિયા તુર્કસ્તાન મોંગોલિયા અફઘાનિસ્તાન પર્શિયા તુર્કસ્તાન મોંગોલિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? હિન્દ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન હિન્દ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP