ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1645 1653 1632 1640 1645 1653 1632 1640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? સુભાષચંદ્ર બોઝ વિનાયક દામોદર સાવરકર ભગતસિંહ બાલ ગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ વિનાયક દામોદર સાવરકર ભગતસિંહ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP