ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ઈબ્નબતૂતા ફિરદૌસ અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અલબરૂની ફૈઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP