Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા અવકાશયાત્રિએ અવકાશમાંથી ભારત માટે ‘સારે જહાંસે અચ્છા” વાક્ય કહ્યું હતું ?

રાકેશ શર્મા
આપેલ પૈકી એક પણ નહીં
સુનિતા વિલિયમ્સ
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ?

રૂ. 150
રૂ. 200
રૂ. 300
રૂ. 500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP