ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા બધાની દરકાર કરવી કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા બધાની દરકાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-2, b-3, c-1, d-4 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 a-2, b-3, c-1, d-4 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? સરસ્વતીચંદ્ર માનવીની ભવાઈ મળેલા જીવ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર માનવીની ભવાઈ મળેલા જીવ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP