Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ખિલાફત ચળવળ
રોલેટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

મહિલા બેંક
નર્મદા બોન્ડ
વિધયાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી જૂન
5 મી સપ્ટેમ્બર
18 મી ઓગષ્ટ
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP