Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ખિલાફત ચળવળ
અસહકાર આંદોલન
રોલેટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP