Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ રોલેટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? બંકિમચંદ્ર ઉમાશંકર જોષી રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ બંકિમચંદ્ર ઉમાશંકર જોષી રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) He ___ in the exam last year. pass passed passes passion pass passed passes passion ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ક્ષણ ટાણું કલાક પ્રહર ક્ષણ ટાણું કલાક પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (2³)⁴ ÷ (2²)³ = ___ 128 64 12 256 128 64 12 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP