GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. વાય. એન. થોમસ કુક
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 61
આર્ટિકલ - 57
આર્ટિકલ - 64
આર્ટિકલ - 63

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

ધ્યાનચંદ એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ
ભારત રત્ન એવોર્ડ
અર્જુન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP