GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
મિ. વાય. એન. થોમસ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મુળરાજ ઘેવર
હમીરજી ગોહિલ
મહિપાલ ગોહિલ
વલ્લભ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

રંગનાથન સમિતિ
કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રામનંદન સમિતિ
સત્તાનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP