ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
રમણલાલ દેસાઈ
લાભશંકર ઠાકર
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

હરીન્દ્ર દવે
રમણલાલ સોની
સુરેશ દલાલ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP