ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ? આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા જેકબસન લા કોરબુઝિયેર આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા જેકબસન લા કોરબુઝિયેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1913 1916 1919 1906 1913 1916 1919 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ? બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝિયમ, ભુજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝિયમ, ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP