ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 25 ટકા 22 ટકા 28 ટકા 24 ટકા 25 ટકા 22 ટકા 28 ટકા 24 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ વીરાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હસનપીર ગરીબશા પીર હાજીપીર સદનશા પીર હસનપીર ગરીબશા પીર હાજીપીર સદનશા પીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? મોહેન-જો-દડો લોથલ ચાનહુડરો ધોળાવીરા મોહેન-જો-દડો લોથલ ચાનહુડરો ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP