ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
ચંદ્રકાંત બક્ષી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP