ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાત + આવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાત + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વિશ્વનાથ ભાલણ નાકર પ્રેમાનંદ વિશ્વનાથ ભાલણ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન ઓખાહરણ સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? રઘુવીર ચૌધરી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP