ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ગિજુભાઈ બધેકા
ચંપકલાલ ગાંધી
કે.કા. શાસ્ત્રી
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
કાકાસાહેબ કાલેલકર
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સ્વામી આનંદ
સુરેશ જોષી
ધ્રુવશંકર આનંદ
સુરેશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP