ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
આપેલ તમામ
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ નાનાલાલ
કવિ બોટાદકર
કવિ હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP