ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

કનૈયાલાલ મુનશી
મણિલાલ હ. પટેલ
નરસિંહરાવ દિવેટીયા
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

ચંદ્રાહાસાખ્યાન
મદાલસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

દાદુ
નાયક
ઠાકર
રંગલો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP