ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જામ રણજીતસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? નવસારી રાજકોટ સુરત દાંડી નવસારી રાજકોટ સુરત દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1972 1965 1962 1970 1972 1965 1962 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? રાજકોટ અને વાંકાનેર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP