ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જામ રણજીતસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 17મી 16મી સદી 19મી 18મી 17મી 16મી સદી 19મી 18મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? આર.એસ. બિસ્ત બી.બી. લાલ બી. એન. મિશ્રા એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી.બી. લાલ બી. એન. મિશ્રા એસ.આર.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મરાઠા બ્રિટીશ મુઘલ સલ્તનત મરાઠા બ્રિટીશ મુઘલ સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP