ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? ભગતસિંહ જામ રણજીતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ ભગતસિંહ જામ રણજીતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. જુનાગઢ અમદાવાદ સુરત મુંબઈ જુનાગઢ અમદાવાદ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.1. સોલંકી2. મૈત્રક3. શક4. ગુર્જર પ્રતિહાર 1, 3, 2, 4 2, 4, 3, 1 3, 2, 4, 1 3, 2, 1, 4 1, 3, 2, 4 2, 4, 3, 1 3, 2, 4, 1 3, 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? વાઘેલા વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? સુરત નવસારી દાંડી રાજકોટ સુરત નવસારી દાંડી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP