ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
કીર્તિ મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ?

પ્રશિષ્ટધારાના
જ્ઞાનધારાના
ભક્તિધારાના
રોમેન્ટિક ધારાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP