GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

જયસિંહ સોલંકી
કુમારપાળ
ભીમદેવ બીજો
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ?

ત્રણ રૂપિયા
ચાર રૂપિયા
સાત રૂપિયા
પાંચ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

મહમૂદ બેગડો
આશાવલ ભીલ
સિધ્ધરાજ જયસિંહ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP