GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? દ્વિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે દ્વિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 360 240 180 300 360 240 180 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel માં ગણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? ? = > - < ? = > - < ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ... બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? કુમારપાળ જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો કુમારપાળ જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP