GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ?

પ્રેઝન્ટેશન
ચિત્રકામ
શાબ્દિક
ગણિતીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ?

મલ્લિકા સારાભાઈ
મૃદુલા સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

કરસનદાસ મૂળજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP