GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કુમારપાળ
જયસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ?

કલમ-177
કલમ-178
કલમ-119
કલમ-162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP