ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ?

શર્મિષ્ઠા - વડનગર
સુરસાગર - વડોદરા
રણમલ - જામનગર
હમીરસર - અંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ?

ભાર્ગવદાસ શુક્લા
ધાર્મિકલાલ પંડ્યા
રાઘવાનંદ
ધનરાજ સુખડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP