ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુહમ્મદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

સંસ્કૃત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ?

બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ
જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ
ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ
ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP