ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? વાસુદેવ હીંડી ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ મણિમેખલાઈ વાસુદેવ હીંડી ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ મણિમેખલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 1, 2, 3 માત્ર 3 માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. ધ્રુવ વિક્રમ આદિત્ય કામિની ધ્રુવ વિક્રમ આદિત્ય કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP