ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

નારાયણદાસ ગાંધી
જુગતરામ દવે
મણિભાઈ સંઘવી
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ?

દ્રાંગકિ
મહત્તર
આયુક્ત
ઉપરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
રાજેન્દ્રસિંહ રાઓલ
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

રતુભાઈ અદાણી
દયાશંકર દવે
શામળદાસ ગાંધી
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP