ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? નારાયણદાસ ગાંધી જુગતરામ દવે મણિભાઈ સંઘવી ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી જુગતરામ દવે મણિભાઈ સંઘવી ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? રતુભાઈ અદાણી દયાશંકર દવે શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી દયાશંકર દવે શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? ભૂજ ખંભાત સિદ્ધપુર વડનગર ભૂજ ખંભાત સિદ્ધપુર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP