Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

ફફાન
કૌટલ્ય
હુએન ત્સાંગ
મૈગેસ્થનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

સ્વભાવનું ઓસડ નહિ
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે
કૂતરાની પુછડી વાંકીને વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP