Talati Practice MCQ Part - 2 1938 હરિપુરા અધિવેશનએ INC નું કેટલામું અધિવેશન હતું ? 55મું 51મું 56મું 48મું 55મું 51મું 56મું 48મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ? નટવર પટેલ કુમારપાળ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નટવર પટેલ કુમારપાળ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ? ગૌરીશંકર જોષી ૨.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ત્રિભૂવનદાસ લુહાર ગૌરીશંકર જોષી ૨.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ત્રિભૂવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– પરમૌજસ્વી પરમ + ઉજસ્વી પરમો + ઔજસ્વી પરમ + ઔજસ્વી પરમૌજ + સ્વી પરમ + ઉજસ્વી પરમો + ઔજસ્વી પરમ + ઔજસ્વી પરમૌજ + સ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ? 44% 20% 40% 50% 44% 20% 40% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો. રૂા. 600 રૂા. 800 રૂા. 900 રૂા. 700 રૂા. 600 રૂા. 800 રૂા. 900 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP