ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

અનાસક્તિયોગ
ખરી કેળવણી
મંગળપ્રભાત
વર્મ મંથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ભારતીય વિદ્યાભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

શ્યામ સાધુ
મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP