ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત વર્મ મંથન અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર નર્મદ બ.ક. ઠાકોર ધૂમકેતુ નંદશંકર નર્મદ બ.ક. ઠાકોર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? નરેન બારડ સુંદરજી બેટાઈ જયંતી દલાલ ઇશ્વર પરમાર નરેન બારડ સુંદરજી બેટાઈ જયંતી દલાલ ઇશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ? 1905 1924 1918 1912 1905 1924 1918 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP