ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

અનાસક્તિયોગ
વર્મ મંથન
મંગળપ્રભાત
ખરી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

પુત્રવિવાહ
સુદામાચરિત્ર
દાણાલીલા
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP