ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? ચિનુ મોદી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ચિનુ મોદી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન સાહિત્યકાર રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ પરિશિષ્ટ પર્વ દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ પરિશિષ્ટ પર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP