ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
પ્રહલાદ પારેખ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ?

બકુલ ત્રિપાઠી
રઘુવીર ચૌધરી
જોસેફ મેકવાન
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP