ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? સુદામાચરિત્ર હૂંડી વસંતના પદો શ્રાદ્વ સુદામાચરિત્ર હૂંડી વસંતના પદો શ્રાદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શિવેત સંસ્કૃત નાટક શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શિવેત સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. ભૂપત વડોદરિયા જયંત ખત્રી ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ ભૂપત વડોદરિયા જયંત ખત્રી ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP