ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP