ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? શારદા સાવિત્રી મોંઘી જીવી શારદા સાવિત્રી મોંઘી જીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવ સદ + એવ સદા + એવા સદા + ઈવ સદા + એવ સદ + એવ સદા + એવા સદા + ઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP