ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? વલ્લભ મેવાડો ધીરો ભગત ભોજો ભગત શામળ વલ્લભ મેવાડો ધીરો ભગત ભોજો ભગત શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મળેલા જીવ મિથ્યાભિમાન કુસુમમાળા માનવીની ભવાઈ મળેલા જીવ મિથ્યાભિમાન કુસુમમાળા માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ અનુભવબિંદુ મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 14 મી સદીથી 18મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 11 મી સદીથી 13મી સદી 14 મી સદીથી 18મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 11 મી સદીથી 13મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP