ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? વડોદરા અમરેલી અમદાવાદ નવસારી વડોદરા અમરેલી અમદાવાદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? મોરબી કચ્છ ભાવનગર રાજકોટ મોરબી કચ્છ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? શાહપુર કાલુપુર જમાલપુર ગોમતીપુર શાહપુર કાલુપુર જમાલપુર ગોમતીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP