સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

ડિસાસ્ટર મેપીંગ
ડિસાસ્ટર મેનેજમેન્ટ
લેન્ડ મેપીંગ
સ્કુલ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

સંન્યાસી વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP