સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી એમોનિયા
પ્રવાહી નાઇટ્રોજન
સૂકો બરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

એક પણ નહીં
૧,૨
માત્ર ૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP