ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2008 2001 2006 2011 2008 2001 2006 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP