ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ગ્લૅમિસ ડંકન
શેરલોક હોમ્સ
ઍલેકઝાન્ડર ડ્યૂમા
ડ્યૂક ઓર્સિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધે-શ્યામ મંદિર
ગોપનાથ મહાદેવ
લાલકૃષ્ણની હવેલી
રાધા-કૃષ્ણ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

વજેસંગ રાજપૂત
પરમાનંદ ઠક્કર
ભીખુભા રાઓલ
હરિહર લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP