ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો
શેરલોક હોમ્સ
ઍલેકઝાન્ડર ડ્યૂમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

જ્યંતી દલાલ
ચંદ્રકાન્ત બક્ષી
હરજી લવજી દામાણી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP