ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો
ઍલેકઝાન્ડર ડ્યૂમા
શેરલોક હોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

રમણીક સોમેશ્વર
બરકત વિરાણી
મનહર ઉદાસ
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP