ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ દલપતરામ પ્રેમાનંદ અખો દયારામ દલપતરામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? દામોદર બોટાદકર કવિ કલાપિ ન્હાનાલાલ કવિ સુંદરમ દામોદર બોટાદકર કવિ કલાપિ ન્હાનાલાલ કવિ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP