ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચંદ્ર વારિ નયન સૂર્ય ચંદ્ર વારિ નયન સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP