ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
જલિયાંવાલાં બાગ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

વિશિષ્ટદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કે.કે.બિરલા ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

જય વસાવડા
કુન્દનિકા કાપડિયા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP