ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી વસ્ત્રધારા સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી વસ્ત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સરગોસ હરારી સક્કરબાર બટવારા સરગોસ હરારી સક્કરબાર બટવારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP