ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા વજુ કોટક નરહિર પરીખ કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા વજુ કોટક નરહિર પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ દયારામ નાકર ભાલણ પ્રેમાનંદ દયારામ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP