ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
રતુભાઈ અદાણી
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પંડિત યુગ - કાન્ત, કલાપી
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP