ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. કહાનવાડી વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા કહાનવાડી વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ પંચસખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP