ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
રતુભાઈ અદાણી
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલિકા
નવલકથા
એકાંકી
વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ધરતીનું લૂણ - સ્વામી આનંદ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

જ્યોતિન્દ્ર દવે
ધીરુબહેન પટેલ
બકુલ ત્રિપાઠી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉશનશ્
કે. કા. શાસ્ત્રી
ધૂમકેતુ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP