ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
રતુભાઈ અદાણી
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણલાલ વ. દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?

બાળ સાહિત્ય અકાદમી
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
બાળ વિશ્વવિદ્યાલય
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP